પ્રસન્નતા

પ્રસન્નતા

50.00

Category:

Description

પૂજ્ય બાપુ કહે છે આનંદમાં રહેવું એ જીવનો સનાતન સ્વભાવ છે. જીવ દુઃખમાં રહે તો ધર્માંતર કર્યું કહેવાય. આનંદમાં રહેવું એ તો એનો સ્વધર્મ છે. આ પુસ્તકમાં પ્રસન્નતા શું છે, હરખ અને પ્રસન્નતા વચ્ચે શું તફાવત છે ? પ્રેમ અને પ્રસન્નતા કઈ રીતે સાથે સંકળાયેલા છે ? હાસ્યધર્મ કઈ રીતે નિભાવવો જોઈએ ? હાસ્ય શા માટે વરદાન છે ? પ્રસન્નતાની ચાવીઓ શું છે, વગેરે બાબતની એકદમ સચોટ ચર્ચા કરવામાં આવી છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “પ્રસન્નતા”

Your email address will not be published. Required fields are marked *